Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsવાંકાનેરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ડાયાભાઇ મથુરિયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments