Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પંચાસર રોડ પર સાવરની પાળ વિસ્તારમાં 300 મકાનોને ડિમોલિશનની નોટિસ અપાતા...

મોરબીના પંચાસર રોડ પર સાવરની પાળ વિસ્તારમાં 300 મકાનોને ડિમોલિશનની નોટિસ અપાતા વિરોધ

પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો પછી ડીમોલેશન કરો તેવી સ્થાનિકોની મહાપાલિકા તંત્રને રજુઆત

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ સ્થિત સાવરની પાળ વિસ્તારમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા અંગે આખરી નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા એક અઠવાડિયામાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અન્યથા અંદાજે 300 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે. આ મામલે વિસ્તારના રહેવાસીઓએ એકઠા થઈને મોરબી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments