Wednesday, June 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

સવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી હરીપર અને કેરાળા સહિતના વીજજોડાણોમાં પુરવઠો બંધ રહેશે

મોરબી: મોરબી ઔધોગિક પેટા વિભાગ દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી તારીખ 10/06/2026 ને બુધવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે.

જેમાં કેરાળા જેજીવાય, રાજા અને એરિકોન ઇન્ડ. ફીડરમાં સવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરો હેઠળ આવતા હરીપર અને કેરાળા ગામ તેમજ તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔધોગિક (એચ.ટી.) વીજ્જોડાણોમાં આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments