Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadવિશ્વ હિન્દુ પરીષદ,બજરંગ દળ હળવદ પ્રખંડ હુતામ્તા દિન નિમીતે રક્તદાન કેમ્પ

વિશ્વ હિન્દુ પરીષદ,બજરંગ દળ હળવદ પ્રખંડ હુતામ્તા દિન નિમીતે રક્તદાન કેમ્પ

હળવદ તાલુકાની જનતાની સેવામાં દાતાશ્રીઓના સહયોગથી ૧/૧૧/૨૦૨૫ શનિવારે એમ્બુલન્સનું લોકાપર્ણ

અયોધ્યા રામ જન્મભુમી મુક્તિ આંદોલન માં ૩૦ ઓક્ટોબર – ૨ નવેમ્બર ૧૯૯૦ ની પ્રથમ કાર સેવામાં તત્કાલીન સરકાર દ્રારા નિદોર્ષ કાર સેવકો ઉપર ગોળીબાર કરી નિર્મમ હત્યાઓ કરેલ આ નવસન્સ હત્યાકાંડ માં બલીદાન થનાર વિર હુતાત્માઓની યાદમાં બજરંગદળ દ્રારા ભારતભરમાં તા. ૩૦ થી ૨ નવેમ્બર સુધી રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. એના ભાગરૂપે હળવદ પ્રખંડમાં તા. ૧ નવેમ્બર ૨૦૨૫ ને શનિવાર ના રોજ રક્તદાન કેમ્પ
નું આયોજન કરેલ છે. સાથે હળવદ તાલુકાની જનતાની સેવામાં દાતાશ્રીઓના સહયોગથી એમ્બુલન્સનું લોકાપર્ણ પણ રાખેલ છે. તો આ પ્રસંગે આપશ્રીને ઉપસ્થીત રહી આ કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.રક્તદાન કેમ્પ તારીખ : ૧-૧૧-૨૦૨૫, શનિવાર સવારે ૯-૦૦ થી ૧-૩૦ સુધી,બપોરે સ્વરૂચી ભોજન સમારંભ.તારીખ : ૧-૧૧-૨૦૨૫, શનિવાર બપોરે ૧૨-૩૦ કલાકે,સ્થળ : લુહાણા મહાજન વાડી, સ્ટેશન રોડ, હળવદ.
એમ્બયુલન્સનું લોકાપર્ણ
સમય સવારે ૧૧-૩૦ કલાકે

એમ્બયુલન્સના દાતાશ્રી…
સ્વ. કિશોરકુમાર અમૃતલાલ ઠક્કર (બકાભાઇ)

સ્વ. હિરૂબેન ડાયાભાઇ પટેલ (રાણેકપર વાળા)

:: આ પ્રસંગે સંતો મહંતો ઉપસ્થીત રહેશે..

૫.પુ. દિપકદાસજી બાપુ મહંત શ્રીલક્ષ્મીનારાયણ મંદિર.હળવદ
૫.પુ. ભકિતનંદન સ્વામી,સંતશ્રી સ્વામિનારાયણ મંદિર, જુનુ ટાવરવાળુ.હળવદ.
૫.પુ. પ્રભુચરણબાપુ પ્રભુચરણ આશ્રમ, કવાડીયા,તા હળવદ.
નિમંત્રક :- વિશ્વ હિન્દુ પરીષદ / બજરંગ દળ હળવદ પ્રખંડ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments