Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું

મોરબી: સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું

મોરબી: ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઇ અને હર્ષદભાઇ ના પિતા સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું તારીખ 12/11/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું તારીખ 14/11/2025ને સવારે 8 થી 10 કલાકે નવી પીપળી પ્લોટ વિસ્તાર, પાણીના ટાંકા પાસે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments