Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર - સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર – સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન

મોરબી : આગામી તારીખ 4 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સાંજે 4 થી 7-30 કલાક સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા સુખી જીવન કા સાર સકારાત્મકતા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) વિશેષ આકર્ષણ હશે. જ્યારે સાંજે 5 કલાકે દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments