Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના સરતાનપર રોડ પર આર્થીક સ્થિતિ અને રોજગારીના ટેન્શનમાં યુવાનનો આપધાત

વાંકાનેરના સરતાનપર રોડ પર આર્થીક સ્થિતિ અને રોજગારીના ટેન્શનમાં યુવાનનો આપધાત

વાંકાનેરના સરતાનપર રોડ પર ઇટાલીનો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને રોજગારી નહિ મળવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ઇટાલીનો સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મૂળ ઉતરપ્રદેશના રહેવાસી સોભિત બસંતાભાઈ ચમાર (ઉ.૨૨) ના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય અને હાલમાં સિરામિક કારખાનામાં બંધ થતા હોય જેથી તેને રોજગારી નહિ મળવાનું ટેન્શન હોય જે બાબતે મનમાં લાગી આવતા પોતેની જાતે લેબર કવાર્ટરના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments