મોરબીના રવાપર ગામના પાદરમાં વીજશોક લાગતા ૨૦ વર્ષીય યુવાનનું મોત થયું છે પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
મોરબીના આલાપ રોડ શિવ સૃષ્ટિ એપાર્ટમેન્ટના રહેવાસી પાર્થ બળવંતભાઈ ભાડજા (ઉ.વ.૨૦) નામના યુવાનને રવાપર ગામના પાદરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે










