મોરબી : “વર્લ્ડ આર્થરાઇટિસ ડે”નિમિતે આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયુષ હોસ્પિટલ – મોરબી, સાવસર પ્લોટ, જૂના બસ સ્ટેન્ડ પાસે તારીખ: 12/10/2024, શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

એપોઇન્ટમેન્ટ માટે : 75750 88884 | 75750 88885
શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે ?
શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે ?
શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે ?
શું તમારા પગ વાંકા થતા જાય છે ?
શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે ?
ફ્રી કન્સલ્ટન્ટ, એક્સ- રે, BMD (Bone Mineral Density)
ડૉ. રાજદીપ ચૌહાણ
જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક
ઉપલબ્ધ સારવાર : માઈક્રોપ્લાસિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી)










