Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીથી જામનગર જવાનું કહીને આધેડ લાપતા

મોરબીથી જામનગર જવાનું કહીને આધેડ લાપતા

મોરબી : મોરબીના સામાકાંઠે વાકાનેર હાઇવે ઉપર આવેલ કુબેરની ધાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ છગનભાઈ અદગામા ગત તા.4- ના સવારે દસેક વાગ્યાના અરસામાં ઘરેથી જામનગર જાવ છું તેમ કહીને નીકળ્યા હતા અને જુના બસ સ્ટેશનને આવ્યા હતા.અહીંથી તેઓનો કોઇ અતોપતો મળ્યો ન હતો અને છેલ્લા પાંચ દિવસથી તેઓ ગુમ હોય તપાસ કરવા છતાં પતો ન લાગતાં અંતે તેના પત્ની પુનમબેન મુકેશભાઈ અદગામાએ
પોલીસમાં ગુમસુદા નોંધાવો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments