Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સીમા જાગરણ મંચ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાયું

મોરબીમાં સીમા જાગરણ મંચ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાયું

મોરબી : વિજ્યાદશમી નિમિત્તેે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા મોરબીના સરદારબાગ સામેના ગ્રાઉન્ડમાં શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમો યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કર્યું હતું અને સનાતન સંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments