નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા તારીખ 14/2/2026 ને શનિવારે અને 15/2/2026 રવિવાર સમય સવારે 9.30 થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.00 સૌજન્ય મોરબીના ધાર્મિક અને સેવાભાવી વ્યક્તિત્વના સહકારથી આયોજન કરેલ છે
આ નિદાન સેવા યજ્ઞમાં આયુર્વેદમાં નિષ્ણાત એવા ડૉ જે. એન. પુરોહિત હાજર રહેશે નાડી વિદ્યામાં પારંગત ક્રિટીકલ અને જટીલ રોગોના નિષ્ણાત છે ગેસ, એસિડિટી, કબજિયાત , હરસ , સંધિવાત ઇનફર્ટિલિટી, ઓબેસિટી, માઈગ્રેન, પથરી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડનીના રોગો, અસ્થમા ,ચામડીના રોગોના દુખાવા વગેરે
વહેલા તે પહેલા ના ધોરણે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે રજીસ્ટ્રેશન થયેલા દર્દી ઓને જ તપાસવામાં આવશે વ્યવસ્થા ના ભાગરુપે
નોંધ :-આવો ત્યારે અગાઉ કોઈ રિપોર્ટ કરાવેલ હોય તો સાથે લેતા આવવા
રજીસ્ટ્રેસન માટે ના નંબર – ચંદ્રશેખર પટેલ- 9879660694, 9574888960 શૈલેષ કાલરીયા- 98256 43623 વૈદ્ય કે .જે. ઝાલા- 96646 74374
સ્થળ – મોરબી નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર
સ્વાગત ચોકડી રવાપર રોડ કોહિનૂર કોમ્પ્લેક્સ પહેલા માળે શોપ નંબર-118









