Tuesday, May 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 22મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 22મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં જગતજનની ઉમિયા માતાજીના 22 મા પાટોત્સવની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ ભોજન અને કુવારીકા ભોજન કરાવાયું હતું, તેમજ આશ્રમમાં પધારેલા તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા ગોપી મંડળ અને આશ્રમના સેવક સમુદાયે ભારે જહેમત ઉઠાવી હતી તેવુ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments