Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશક્ત શનાળા ગામે "માં-બાપને ભૂલશો નહીં" નાટકનું આયોજન

શક્ત શનાળા ગામે “માં-બાપને ભૂલશો નહીં” નાટકનું આયોજન

મોરબીના શક્ત શનાળામાં ઉમિયા ચોક ખાતે સ્વ. પાર્વતીબેન વશરામભાઈ ફેફરની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.1 ડિસેમ્બરને રવિવારે રાત્રે 9 કલાકે “માં-બાપને ભૂલશો નહીં” નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. નાટકમાં નાની બાળાઓનો અભિનય ચૌક્કસ આંખમાં આસું લાવી દેશે. આ નાટક નિહાળવા માટે પધારવા રાઘવજીભાઈ ફેફર, બીપીનભાઈ ફેફર તથા મિલનભાઈ ફેફર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments