Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiએલાઈવ ગ્રેનાઈટોમાં 19મીએ રક્તદાન કેમ્પ યોજાશે

એલાઈવ ગ્રેનાઈટોમાં 19મીએ રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી: એલાઈવ ગ્રેનાઈટો પરીવાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવનાર તમામ લોકોની નિઃશુલ્ક બ્લડની જરૂરિયાત પુર્ણ કરવા તા. 19ના રોજ 3 વાગ્યે એલાઈવ ગ્રેનાઈટો, ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર, ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારના તમામ લોકોને કેમ્પમાં હાજરી આપી આ મહાદાન રુપી રક્તદાન કેમ્પને સાર્થક કરવા માટે અનુરોધ કરાયો છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments